ભરૂચ : પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે નગરપાલિકા દ્વારા બહેનોને સિટી બસમાં મફત મુસાફરીની અનોખી ભેટ…
આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
પરિવહન વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે જંબુસર એસટી ડેપો ખાતેથી વધુ 2 નવી એસટી બસની સેવાનું જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
ઝઘડિયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ નવી એસટી બસનું ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું..
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દાહોદ બસ ડેપોમાં ચક્કાજામ કરીને હોબાળો મચાવ્યો હતો.અને બસ ડેપો મેનેજરને ઉગ્ર રજૂઆત કરીને બસ સેવા નિયમિત શરૂ કરવા અંગેની માંગ કરી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી. બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા,
બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ પર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો
નાહિયેર ગામ નેશનલ હાઈવે 64 ઉપર અકસ્માત સર્જાયો હતો.બસ અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજયુ..
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ભાટગામમાં એસટી બસની સુવિધા અચાનક બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,અને વિદ્યાર્થીઓ દ્વારા સંગઠિત થઈને એસટી ડેપો ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.