ભરૂચ : વેડચ-ઉબેર માર્ગ પર ભરાયેલા વરસાદી પાણીમાં એસટી. બસ ફસાઇ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા...
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપર પાણી ફરી વળ્યા છે.
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે રોડા ઉપર પાણી ફરી વળ્યા છે.
ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહનોની સંખ્યામાં વધારો થતાં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો નર્મદા મૈયા બ્રિજ બનાવવામાં આવ્યો છે.
હિંમતનગરના ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
જંબુસર ખાતે પણ મન કી બાત કાર્યકમના આયોજન સહિત 5 નવી ST બસોનું સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.