સાબરકાંઠા : ચાલુ ST બસે ચાલકને આવ્યો હાર્ટ એટેક, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા..!
જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી.
જિલ્લાના પોલાજપુર પાટીયા નજીક પાટણ-લુણાવાડા રૂટની ST બસના ચાલકને હાર્ટ એટેક આવતા બસ રોડ સાઈડ તળાવમાં ઊતરી ગઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વણા ગામ પાસે ગત મોડી રાત્રે દિયોદર-જુનાગઢ રૂટની એસટી. બસને અકસ્માત નડ્યો હતો.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં એસટી. બસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.
વિદ્યાર્થીઓને સરકારી બસ નહીં આવતા પ્રાઇવેટ બસમાં ભાડા ચૂકવીને પરિવહન કરવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો
જિલ્લાના ધારી તાલુકાના છતડીયા ગામ નજીક એસટી બસે પલટી મારી જતાં બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઈજા પહોચી હતી.
સરથાણા વિસ્તારમાંથી આજે વધુ 40 નવી એસટી બસોનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિવિધ ગામોમાંથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને અપૂરતી બસ સેવાના કારણે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.