ગુજરાત ઉના : ભાડાસી ગામે વીર આહીર દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરાયું... તાલુકાના ભાડાસી ગામે દેવાયતબાપા બોદરની પ્રતિમાનું અનાવરણ તેમજ અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનનો ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. By Connect Gujarat 23 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અંકલેશ્વર: રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું કરાયું અનાવરણ,ABP ન્યૂઝ ચેનલના સંપાદક રોનક પટેલ રહ્યા ઉપસ્થિત આજરોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું By Connect Gujarat 31 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વડોદરા : સાળંગપુર હનુમાનજી પ્રતિમાના ભીંતચિત્રોનો વિવાદ, વૈદિક રીતે ઉગ્ર આંદોલનની સંત સમુદાયની ચીમકી...! સાળંગપુર ખાતેના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે, ત્યારે આજરોજ વડોદરા ખાતે સંત સમુદાય દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. By Connect Gujarat 01 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ભરૂચના ઝઘડીયાના રાજપારડી ચાર રસ્તા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું By Connect Gujarat 09 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વાડી વિસ્તારમાં 31 ફૂટ ઊંચી બજરંગબલીની પ્રતિમાનું કરાયું નિર્માણ,રૂપિયા 22 કરોડનો થયો ખર્ચ વડોદરાના વાડી વિસ્તારમાં રૂપિયા 22 કરોડના ખર્ચે હનુમાનજીની 31 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે By Connect Gujarat 22 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરત: હીરાનગરીમાં PM નરેન્દ્ર મોદી મઢાયા સોનામાં, 156 ગ્રામ સોનાના ઉપયોગથી મુર્તિ કરવામાં આવી તૈયાર By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : બંગાળી સમાજ કરશે દુર્ગા મહોત્સવની ભવ્ય ઉજવણી, તૈયારીઓને આખરી ઓપ... ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે By Connect Gujarat 29 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ, દેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરાય... દેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. By Connect Gujarat 13 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જામનગર : દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા "માટી બચાવો" થીમ આધારિત ઇકો ફ્રેંડલી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ છોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. By Connect Gujarat 26 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn