અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં ઝળક્યા
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ નેશનલ મેથ્સ ઓલમ્પિયાડમાં અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના બાળકોએ રાષ્ટ્રીય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અંકલેશ્વરના શ્રી આદિનાથ સ્વામી એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અન્ડર-૧૭ ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આર્ટસ ફેકલ્ટીમાં બી.એ.ની પ્રથમ બેચની વિદ્યાર્થિની યાશિકા ખત્રી તરીકે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરી હતી.
વિસ્કોન્સિનની એક ખાનગી ક્રિશ્ચિયન સ્કૂલમાં સોમવારે ગોળીબાર બાદ હુંમલો કરનાર એક કિશોર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે અને 6થી વધુ લોકો ઘાયલ થયા છે
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં આજરોજ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમેરિકામાં એક 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થીએ આકસ્મિક રીતે પોતાની જાતને ગોળી મારી દીધી, જેના કારણે તેનું મોત નીપજ્યું. ન્યૂઝ એજન્સી ANI અનુસાર વિદ્યાર્થીનું નામ
ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળ નોંધાયેલી રાજ્ય સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ગત 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થયું હતું.
જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે..