અંકલેશ્વર: UPl યુનિવર્સિટી દ્વારા અભ્યુત્થાન-2025 એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ્સ યોજાયો
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે એકેડેમિક ઍક્સેલન્સ એવોર્ડ સમારોહ અભ્યુત્થાન-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું
જુનાગઢની ખાનગી શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારતા હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન પહોંચી છે,
ભરૂચના ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિયેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતમાં હવે AI પદ્ધતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ અપાશે. શહેરમાં 4 હજારથી વધુ શિક્ષકોને AIથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે.
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામમાં આવેલી ઝેડ. જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતુ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો મામલો ખૂબ જ ઉગ્ર બનતો જાય છે.જેના પગલે મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિદ્યાર્થીને છરી મારી દેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
એક વિદ્યાર્થી જ્યારે શાળામાં પોતાની એલ.સી. લેવા ગયો ત્યારે તેની પાસેથી 5 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા,જે અંગેનો વિદ્યાર્થીના વાલીએ સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો હતો.