સુરત : રાજસ્થાનમાં થયેલ બાળકની હત્યા મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દલિત સમાજ દ્વારા વિરોધ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે આવવાના હતા. જોકે, કોઈક કારણોસર તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે સુરતની મુલાકાતે આવવાના હતા. જોકે, કોઈક કારણોસર તેમનો કાર્યક્રમ રદ્દ થયો હતો.
ભરૂચની શ્રવણ ચોકડી નજીક આવેલ એમીતી સ્કૂલ ખાતે ઇ-એફ.આઈ.આર. અંગે માર્ગદર્શ્ન આપતા સેમિનારનું આયોજન કરવાં આવ્યું હતું.
રાજપીપળા ખાતે આવેલી અને 100 વર્ષ કરતાં વધારે જૂની સિવિલ હોસ્પિટલનું હાલની હોસ્પિટલથી એક કિલોમીટરના અંતરે આવેલી આર્યુવેદિક કોલેજની ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આજના આધુનિક યુગમાં દીકરીઓએ પણ IT ક્ષેત્રે હરણફાળ ભરી છે. દુનિયાભરમાં IT ક્ષેત્રે કઈકને કઈક નવું સંશોધન થતું રહે છે.
ભરૂચ જિલ્લાને એમિટી શાળાના વિધાર્થીઓને ઈ-એફ.આઈ.આર વિશે માર્ગદર્શન આપવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભોલાવ એસ.ટી. બસ ડેપો ખાતે પ્રાથમિક સુવિધા અભાવે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ભાવનગર મેડિકલ કોલેજના છાત્રોએ સ્થળાંતરના મામલે યોગ્ય નિર્ણય નહિ લેવાઈ તો ઉગ્ર હડતાલ સાથે રજૂઆતની ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.