ભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા યોજાશે ત્રિદિવસીય જ્ઞાનોત્સવ, વિદ્યાર્થીઓ 380 જેટલા પ્રોજેક્ટ રજૂ કરાશે…
નારાયણ વિદ્યાલય શાળા દ્વારા યોજાશે જ્ઞાનોત્સવ, ત્રિદિવસીય પ્રદર્શનમાં રજૂ કરાશે વિવિધ પ્રોજેક્ટ
નારાયણ વિદ્યાલય શાળા દ્વારા યોજાશે જ્ઞાનોત્સવ, ત્રિદિવસીય પ્રદર્શનમાં રજૂ કરાશે વિવિધ પ્રોજેક્ટ
ભરૂચની મુન્શી સ્કુલ ખાતે ગુજરાતી-અંગ્રેજી માધ્યમ વચ્ચે ઇન્ટર સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું
શાહે જણાવ્યું હતું કે વ્યક્તિ મૂળ વિચાર ત્યારે જ રાખી શકે છે જ્યારે વિચારનો વિષય તેની માતૃભાષામાં શીખવવામાં આવે છે અને નવી શિક્ષણ નીતિ બાળકની કલા અને સંગીત વગેરે જેવી ક્ષમતાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં મદદ કરશે.
VNSGUમાં પરીક્ષા આપતા 196 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા છે. વિદ્યાર્થીઓ સામે દંડની કાર્યવાહી સહિત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકામાં બનતા ચકચાર મચી છે.
ભરૂચ શહેરના મનુબર રોડ પર આવેલ વી.સી.ટી. ગર્લ્સ કેમ્પસ ખાતે સ્પોર્ટસ-ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.