ભરૂચભરૂચ : સબ જેલના મેદાનને બચાવવા બાળકો અને યુવાનોનું સફાઈ અભિયાન ભરૂચ શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલ અને છેલ્લા કેટલાક સમયથી જેલ સત્તાધીશોની દીવાલ બનાવવાની કામગીરીના કારણે સબ જેલ ગ્રાઉન્ડ વિવાદિત બની ગયુ છે. By Connect Gujarat Desk 05 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હત્યાના ગુનામાં સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદીને જેલ મુક્ત કરાયો ! ભરૂચમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને સારી વર્તણુકના આધારે 14 વર્ષ બાદ જેલમુક્ત કરવામાં આવતા જેલ બહાર પરિવારજનો સાથે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: સબજેલમાંથી 5 મોબાઈલ મળી આવ્યા, SOGના સરપ્રાઈઝ ચેકીંગમાં ભાંડો ફૂટ્યો અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબજેલમાંથી પાંચ મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટયો હતો By Connect Gujarat Desk 01 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : દિવાળીના પર્વને લઇ સબ જેલમાં 60 વર્ષથી વધુ ઉંમરના 5 કેદીઓને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરાયા… જેલવાસ ભોગવી રહેલા કેદીઓ પોતાના પરિવારજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવી શકે તે માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, By Connect Gujarat 23 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સબજેલ પહોંચી કોંગ્રેસ આગેવાન સંદિપ માંગરોલા સાથે કરી મુલાકાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા આજે સાંજે ભરૂચ સબ જેલ પહોચ્યા હતા અને રૂપિયા 80 કરોડની ઉચાપતના કેસમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના પૂર્વ ચેરમેન સંદિપ માંગરોલા સાથે મુલાકાત કરી હતી. By Connect Gujarat 11 Nov 2021Share Twitter Share Whatsapp LinkedIn