સુરત : પાટીદાર મહિલાને આપઘાત કરવા માટે મજબુર કરનાર પતિ સહિત પાંચની ધરપકડ કરતી પોલીસ
સુરતના વરાછામાં પારિવારિક કંકાસ અને સાસરિયા પક્ષના માનસિક-શારીરિક ત્રાસથી 44 વર્ષીય સીમાબેન સુનીલભાઈ વાઘાણીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું
સુરતના વરાછામાં પારિવારિક કંકાસ અને સાસરિયા પક્ષના માનસિક-શારીરિક ત્રાસથી 44 વર્ષીય સીમાબેન સુનીલભાઈ વાઘાણીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું
કચ્છ જિલ્લાના ભુજ નજીક કુકમામાં ખેડૂતની વાડીમાં ખુલ્લા બોરવેલમાં ખાબકેલા ઝારખંડના 20 વર્ષીય યુવકને નવ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે આવેલા અંદાજે 35 વર્ષીય યુવકએ પોલીસ મથકના ચોથા માળેથી છલાંગ લગાવી મોતને વહાલું કરી લીધું
સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.
કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ SIRની કામગીરીથી કંટાળી આત્મહત્યા કરી લીધી...।
નંદેલાવ માર્ગ પર આવેલી આશ્રય સોસાયટીની સામે આવેલ રેલવે કંપાઉન્ડની અંદર એક અજાણ્યા વ્યક્તિએ વૃક્ષની ડાળી સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર
મૂળ ઓડિશા અને હાલ દહેજ GIDC ખાતે MRF કંપનીમાં નોકરી કરતાં 25 વર્ષીય આશિષ નાહક નામના યુવાને અગમ્ય કારણસરો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી..