ભરૂચ ભરૂચ: કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાનો મામલો, પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવકના પરિવારજનો સાથે કરી મુલાકાત ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજરોજ પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી By Connect Gujarat Desk 18 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પત્નીની નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની લગાવી છલાંગ, માછીમારોએ જીવ બચાવ્યો ! અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદના આછોદ ગામે પરિણીત યુવાને ઝેરી દવા ગટગટાવી કર્યો આપઘાત, પતિ-પત્નિ વચ્ચે થયો હતો ઝઘડો ! ભરૂચના આમોદ તાલુકાના આછોદ ગામે નવીનગરીમાં રહેતા અને મૂળ સારણ ગામના વતની 38 વર્ષીય લક્ષ્મણ રાઠોડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કવિઠા ગામે દારૂના ધંધા સાથે સંકળાયેલ યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ, PI સહિત 3 પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ ભરૂચ તાલુકાના કવિઠા ગામે યુવાને પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના સાંસદના આક્ષેપ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો. By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ફરી પોલીસ પર કર્યા આક્ષેપ, પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હોવાના ગંભીર આરોપ ભરૂચના સાંસદ મનસુખ વસાવે ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા છે પોલીસના ત્રાસના કારણે ભરૂચ તાલુકાના કવિઠા ગામના યુવાન By Connect Gujarat Desk 15 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બિહારના ભોજપુરમાં ચોંકાવનારી ઘટના, પિતાએ બાળકો સાથે ઝેરના ઘુંટ પીધા,ત્રણના મોત એક પિતાએ તેના ચાર બાળકો સાથે ઝેર પી લીધું હતું, જેના કારણે ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતા, જ્યારે પિતા અને એક બાળક જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે By Connect Gujarat Desk 12 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો 3 દિવસ બાદ મૃતદેહ મળ્યો, મહિલા સુરતની રહેવાસી હોવાનું બહાર આવ્યું ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ પાંચમી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજરોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : મનપા બિલ્ડિંગના ચોથા માળેથી આધેડે લગાવી મોતની છલાંગ, હચમચાવતી ઘટનાનો "LIVE" વિડીયો સામે આવ્યો... ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા માળેથી એક આધેડ વ્યક્તિએ છલાંગ લગાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : આર્થિક મુશ્કેલીમાં ફસાયેલા પરિવારના આપઘાતથી અરેરાટી વ્યાપી,લેણદારો હેરાન કરતા હોવાનું અંતિમ ચિઠ્ઠીમાં ઉલ્લેખ સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે. By Connect Gujarat Desk 08 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn