ઉનાળામાં બનાવો પ્રોટીન યુક્ત ચણા-મેથીનું સ્વાદિષ્ટ અથાણું, જાણો સંપૂર્ણ રેસિપી
ભારતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવતા હોય છે. ત્યારે આજે ચણા-મેથીના અથાણાની રેસિપી જણાવીશું.ચણા-મેથીનું અથાણું બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુર પડશે.
ભારતમાં વિવિધ પ્રકારના અથાણા બનાવવામાં આવતા હોય છે. ત્યારે આજે ચણા-મેથીના અથાણાની રેસિપી જણાવીશું.ચણા-મેથીનું અથાણું બનાવવા માટે કેટલીક સામગ્રીની જરુર પડશે.
ઉનાળામાં તાપમાન વધે ત્યારે ગરમીના મોજા શરૂ થાય છે. દર વર્ષે ગરમીના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે. જ્યારે કોઈને હીટસ્ટ્રોક થાય છે, ત્યારે શરૂઆતમાં લક્ષણો ખૂબ જ ધીમા હોય છે. જે ધીમે ધીમે વધુ તીવ્ર બને છે.
ઉનાળામાં બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આવી સ્થિતિમાં, માતાઓ ઘણીવાર વિચારે છે કે ઉનાળાની ઋતુમાં બાળકોને તેમના ટિફિનમાં શું આપવું જે તેમના સ્વાસ્થ્ય માટે સારું છે.
બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવું તેમજ 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી થશે.
શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે. હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
આ સમયે, દેશના ઘણા વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી રહી છે. આ ઉનાળાની ઋતુમાં નાના બાળકોના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે ઔદ્યોગિક એકમમાં કાર્યરત બરફ ઉદ્યોગમાં તેજી આવી છે. ઠંડા પીણામાં વપરાતા બરફની માંગમાં વધારો થતા બરફનું વેચાણ વધ્યું છે.
રાજ્ય સરકારે શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ ભારે ગરમીને કારણે શ્રમિકો પાસે બપોરના સમયગાળામાં કામ નહીં કરાવવાનો આદેશ આપ્યો
ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.