ભરૂચ: શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસા.ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા, ભાવિક ભક્તોએ લીધો લાભ
ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રી શ્યામ એન્ટર પ્રાઇઝ દ્વારા જી.આઈ.ડી.સી.કોલોની ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર દેશ ભક્તિભાવમાં તણાયો છે, ત્યારે ભરૂચના જાણીતા સુંદરકાંડ પ્રચારક સંદીપ પુરાણીએ એક અનોખો સંકલ્પ લીધો છે..
અંકલેશ્વર જીઆઇડીસીના શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા પ.પૂ.ગુરુજી અશ્વિન પાઠકના શ્રીમુખે સંગીતમય સુંદરકાંડ પાઠનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે.
હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓને દૂર કરે છે. એવી માન્યતા છે કે, ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે.