સુરત : 118 રત્ન કલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી મેનેજર પોલીસના હાથે ઝડપાયો…
પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી
પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી
હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તો બીજી તરફ, અપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા
ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી અનાજમાં નાંખવાનું પાઉચ મળી આવતા અફરાતફરી મચી ગઈ, પોલીસે એફએસસેલની મદદથી તપાસ શરૂ કરી
વરાછા વિસ્તારની કે.પી.સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલ ચેક રીટર્નના કેસ પરત નહીં ખેંચવામાં આવતા વિરોધ પ્રદર્શન યોજાયું.
બીજા દિવસે પણ હડતાલ યથાવત, રત્નકલાકારો પોતાની માંગણીને લઈને અડગ, ઢોલ પીટીને હડતાલનું કર્યું હતું એલાન, સરકાર પાસે કરી રાહતની માંગણી.
હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિએ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા