સુરતસુરત: પુણાગામ વિસ્તરમાં રાંધણ ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતા છ લોકો દાઝ્યા,સ્થાનિકોમાં ફફડાટ એક મકાનમાં વહેલી સવારે 6 કલાકે અચાનક રાંધણ ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો,સર્જાયેલી ઘટનામાં છ લોકો દાઝી ગયા હતા,જયારે સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ By Connect Gujarat Desk 07 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી,રાજ્યમાં 169 બળાત્કારની ઘટના બની:શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક,તેમજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા By Connect Gujarat Desk 24 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : છેલ્લા 3 વર્ષમાં સરથાણા નેચર પાર્કની 25 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે By Connect Gujarat Desk 05 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરતના પર્વત પાટીયા ખાતે રાજસ્થાન યુવા સંઘ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી સંસ્થાના પ્રમુખે કાર્યકરોને જળ સંચય અભિયાનની સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી અને સંસ્થાના તમામ કાર્યકરોને આ સહભાગી કાર્યમાં તન,મન અને ધનથી જોડાવા પ્રેરણા આપી By Connect Gujarat Desk 02 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સચિનના પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાધા બાદ લથડી હતી તબિયત..! પાલી ગામમાં આઇસ્કીમ ખાધા બાદ ત્રણેય બાળકીઓની તબિયત લથડી હતી, ત્યારે તબિયત લથડતા ત્રણેય બાળકીઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી By Connect Gujarat Desk 30 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:સલાબતપુરામાં યુવકે કરી કિન્નરની હત્યા,ઘટના પાછળનું કારણ અકબંધ! કિશન નામનો યુવક અને કિન્નર સાથે રહેતા હતા,પરંતુ કોઈક બાબતે બંને વચ્ચે અણબનાવ બનતા કિશને તીક્ષ્ણ હથિયાર વડે કિન્નર સંજનાની કરપીણ હત્યા કરી નાખતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ By Connect Gujarat Desk 27 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત:ખટોદરામાં કપૂત પુત્રએ જમવા બાબતે વૃદ્ધ માતાની કરી કરપીણ હત્યા માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી.માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી જનેતાની કરપીણ હત્યા કરી દીધી By Connect Gujarat Desk 26 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: વ્યાજના ચક્કરમાં સપડાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત શાબીર મુત્સુફા શેખ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. તેને દર મહિને 30 હજાર ચૂકવતો હતો, પરંતુ તે વ્યાજનું પણ વ્યાજ લગાવી ઉઘરાણી કરતો હતો. By Connect Gujarat Desk 25 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: બેંકમાં કરન્ટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશનથી આપતી ટોળકીનો પોલીસે કર્યો પર્દાફાશ સુરત સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરીડીયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી 6 આરોપીને પકડી પાડી 1 લાખનો મુદામાલ કબજે કર્યો છે. By Connect Gujarat Desk 23 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn