સુરત : 201 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પારસી પરિવારને આપેલી પાઘડીના ભાઇબીજે દર્શનનો અનેરો મહિમા...
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસસ્થાને નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના નિવાસ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે તેઓએ દેશવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
સુરત શહેરમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગ સતત 24 કલાક દોડતું રહ્યું હતું. ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના સર્જાતા ફાયર વિભાગને 126 જેટલા કોલ મળ્યા હતા.
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડેપ્યુટી સીએમનો ચાર્જ સંભાળ્યા બાદ સુરત ખાતે પોલીસ વિભાગના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી,
દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહાર ચૂંટણીને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મુસાફરોનો જનસાગર ઉમટ્યો છે,
સુરતમાં ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં ધનતેરસના પાવન દિવસે 24 બાળકોનો જન્મ થયો હતો,જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ ધુલકા ફૂલોની કિલકિલાટથી ગુંજી ઉઠ્યું હતું.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના પૂર્વ પ્રમુખ દિવ્યાંગ માંગુકિયાને રોડ પરથી મળેલી રૂપિયા 4 લાખની કિંમતની સોનાની લક્કી તેઓએ મૂળ વ્યક્તિને પરત કરીને પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે.