સુરત:અઠવામાં ખોટા દસ્તાવેજના આધારે પ્લોટ વેચી દેનાર ભેજાબાજની ઉત્તર પ્રદેશથી કરાઈ ધરપકડ
સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલા પર હથોડીથી હુમલો કરી મંગલસૂત્રની લૂંટ કરીને લુટારુ ફરાર થઈ ગયા હતા.
સુરતના ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે.
સુરતમાં ખરીદી કરવા માટે કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,
સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલ
સુરત શહેરમાં હીરા બજારમાં મંદીના માહોલ વચ્ચે રત્નકલાકારોને કંપની દ્વારા છુટા કરવામાં આવ્યા છે, અને આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા ડાયમંડ એસોસિએશનને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે.