સુરત: વિઘ્નહર્તા દેવની અર્ધવિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન કરતા સેવાભાવી યુવાનો
સુરતમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવાય ગયો હતો,પરંતુ શ્રીજીના ભક્તોએ વિઘ્નહર્તાના વિસર્જનમાં દાખવેલી ભક્તિએ ભારે દુર્દશા કરી હતી
સુરતમાં ગણેશ વિસર્જનનો પ્રસંગ શાંતિપૂર્ણ રીતે ઉજવાય ગયો હતો,પરંતુ શ્રીજીના ભક્તોએ વિઘ્નહર્તાના વિસર્જનમાં દાખવેલી ભક્તિએ ભારે દુર્દશા કરી હતી
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની જર્જરિત ઇમારતને તાત્કાલિક ખાલી કરાવવાની માંગ સાથે કાયદા કથા ટીમ દ્વારા એક દિવસના ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેરમાં બાપાની પ્રતિમાઓનું વિસર્જન શરૂ થઈ ગયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકાના તંત્ર અને પોલીસ
ગુજરાત | Featured | સમાચાર, સુરત શહેર તથા જીલ્લામાં 10 દિવસની પૂજા અર્ચના બાદ આજે અનંત ચૌદશના દિવસે ભારે હૈયે ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
ગણેશ વિસર્જનની તૈયારીઓમાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યું, શ્રીજીની મોટી મૂર્તિનું વિર્સજન શક્ય ન હોવાથી આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા વિશેષ આયોજન.
ગુરુકુળના 300થી વધુ બાળકો દ્વારા કરાયું અનોખુ પૂજન, બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી ધન્યતા અનુભવી. પરમસુખ ગુરુકુળના આયોજનને સૌકોઈ લોકોએ બિરદાવ્યું.
શહેર-જીલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું, રોગચાળા સામે મનપાનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું. આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર સર્વે હાથ ધરવામાં આવ્યો, વિવિધ વિસ્તારોમાંથી મચ્છરની ઉત્પત્તિના સ્થાન મળ્યા, મનપા દ્વારા 9 હજાર લોકોને નોટીસ આપવામાં આવી.
સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે.