સુરત અને દક્ષિણ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળ્યો, જોકે હજી 24 કલાક ભારે પવન ફૂંકાવાની શક્યતા..!
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
સમગ્ર ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના વધી ગઈ છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે
સુરત જિલ્લામાં વધુ એકવાર કાળમુખા ડમ્પરે અકસ્માત સર્જી ત્રણ લોકોનો જીવ લીધો છે.
સુરતમાં બિપર જોય વાવાઝોડાની અસરના પગલે ઠેર ઠેર વૃક્ષ ધરાશયી થવાની ઘટના બની હતી ત્યારે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે