સુરત : સલાબતપુરામાં જૂની અદાવતે થયેલા ઝગડામાં યુવકની હત્યા કરનાર 4 શખ્સોની પોલીસે કરી ધરપકડ...
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં થયેલ યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢી 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો.
સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા વાતાવરણ તંગદીલ બન્યું હતું.
સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે,
સુરતમાં ઈન્ડોર સ્ટેડીયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળસંચય અભિયાનનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાઈને કરાવ્યો હતો.
સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા 19 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી.
સુરતની યશકલગીમાં વધુ એક મોર પીછું ઉમેરાયું છે,સ્વચ્છતા માટે દેશભરમાં પ્રથમ ક્રમ મેળવનાર સુરત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં દેશમાં પ્રથમ ક્રમ મેળવી આગવી સિદ્ધિ મેળવી છે.