સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગતાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવાઇ
આચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ
આચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ
ગુજરાતભરમાં માનદ વેતન પર સેવા આપતા માનસ સેવકો અવારનવાર વેતન વધારો તથા પડતર માંગણીઓને સંતોષવા સરકારમાં રજૂઆત કરતા હોય છે,
આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે તા.૧૧ મી માર્ચથી સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો
કાર્ગો કંપનીના પિકઅપ વાહનને સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર કાનપરા ગામના પાટીયા નજીક રોકી અજાણ્યા શખ્સોએ અલગ અલગ 72 કિંમતી પાર્સલની લૂંટ ચલાવી
કુકડા ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવનું ખાતમુર્હુત કરવામાં આવ્યું