સુરેન્દ્રનગર : યોગગુરૂ રાજશ્રી મુનિનું 91 વર્ષની વયે નિધન, જાખણના રાજ રાજેશ્વરધામમાં કરાય અંતિમ વિધી
લકુલીશ યોગાલય લાઇફ મિશનના પ્રણેતા અને યોગગુરૂ રાજર્ષિ મુનીનું દેહાંત થતાં સમગ્ર દેશ અને દુનિયામાં રહેલા તેમના અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાય
લકુલીશ યોગાલય લાઇફ મિશનના પ્રણેતા અને યોગગુરૂ રાજર્ષિ મુનીનું દેહાંત થતાં સમગ્ર દેશ અને દુનિયામાં રહેલા તેમના અનુયાયીઓમાં શોકની લાગણી ફેલાય
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિશ્વ વિખ્યાત તરણેતરના મેળા દરમિયાન 17મા ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર દુધરેજ નજીક કોથળામાં પેક કરાયેલ મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે તપાસ હાથ ધરતા આ હત્યા પ્રકરણનો ઉકેલાય ગયો છે
સુરેન્દ્રનગર વિરમગામ હિયાવે પર આગળ ચાલતા ટેમ્પા સાથે પાછળથી બાઇક ભટકાતા બાઇક સવાર 3 યુવાનોના મોત નિપજ્યાં હતા
Surendranagar: Cabinet Minister Kiritsinh Rana inaugurates new dairy of Dudhamandali at Saila
આજરોજ શીતળા સાતમના પર્વ નિમિત્તે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું
સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાની સૌથી મોટી ગણાતી રાણાગઢ ગ્રામ પંચાયતની ખંડેર હાલતનો પર્દાફાશ ખુદ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કરતા ચકચાર મચી જવા પામી હતી.