સુરેન્દ્રનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા ખાતે “ગુજરાત ગુરુકુળ મહાસંમેલન” યોજાયું...
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
પાણીના માટલા બનાવતા ગુજરાતના જગવિખ્યાત શહેરમાં એકમાત્ર સુરેન્દ્રનગરના થાન શહેરનું નામ આવે છે. થાનના પાણીના માટલા જગપ્રખ્યાત છે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા માટે લોકો.દૂર દૂરથી અહી આવતા હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે, જે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 200થી વધુ કર્મીને બદલી
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદ્દહસ્તે વઢવાણ - વાઘેલા - વસ્તડી - ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુર્હુત
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના ખંભલાવ ગામની સીમમાં ખેડુતે મહામહેનતે તૈયાર કરેલ જીરુંના પાકમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને ખેતરમાંથી જીરું વાઢીને ચોર ફરાર થઇ ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ઈકો કાર અને ઉભેલી ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.