ભરૂચ ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી તવરાને જોડતા માર્ગની કામગીરી અધૂરી, વાહનચાલકો પરેશાન ભરૂચ ની ઝાડેશ્વર ચોકડીથી તળાવ અને જોડતા માર્ગની કામગીરી અધુરી રહી જતા ચોમાસાના સમયમાં વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : તવરા ગામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી મહાયજ્ઞ યોજાયો, 27 દંપતીઓએ મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ તવરા ગાયત્રી પરિવારના સાથ સહકારથી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 જેટલા દંપતીઓએ ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિ અર્પણ કરી By Connect Gujarat Desk 04 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જૂના તવરા ગામે દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોએ અનુભવ્યો હાશકારો જૂના તવરા ગામે દીપડો ફરતો હોવાની જાણ લોકોએ વન વિભાગને કરી હતી.ગામલોકોએ જાણ કરતા વનવિભાગ એક્શનમાં આવ્યું હતું અને દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી પાંજરું ગોઠવ્યું હતું. By Connect Gujarat Desk 25 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ઝાડેશ્વર ચોકડીથી શુકલતીર્થને જોડતા માર્ગ પર આખરે પેચવર્કની કામગીરી હાથ ધરાય ભરૂચના શુકલતીર્થ મેળાના આજે ત્રીજા દિવસે ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા માર્ગ પર સર્જાયો ટ્રાફિકજામ, રાહદારીઓ સહિત વાહનચાલકો અટવાયા... તંત્ર દ્વારા માર્ગનું સમારકામ કર્યા બાદ પણ ખાડા યથાવત, વરસાદના પગલે ખાડા પડતાં વાહનચાલકોને ભારે હાલાકી. By Connect Gujarat 11 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવનાર યુવતીનો મૃતદેહ નવા તવરા પાસેથી મળ્યો મીસરી રાણાએ પોતાની બહેનને મેસેજ કરી બ્રિજ પરથી રાત્રીના સમયે મોતની છલાંગ મારી હતી. By Connect Gujarat 05 Sep 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ભરૂચ : તવરાના ચિંતાનાથ મહાદેવ મંદિરનું અદકેરૂ મહત્વ, કપિલમુનિએ અહીં કર્યું હતું તપ By Connect Gujarat 24 Aug 2021 Share Twitter Share Whatsapp LinkedIn