શું એક જ સમયે પેટ ભરીને જમવા કરતાં દર 2 કલાકે થોડું થોડું જમવાથી વજન કંટ્રોલમાં રહે છે? જાણો શું છે હકીકત....
દર બે કલાકે એટલા માટે ખાવુ જોઈએ કેમ કે ઓવરઈટિંગથી બચી શકાય. કેમ કે એક વખતમાં ખૂબ ખાવાથી વજન વધવા લાગે છે.
દર બે કલાકે એટલા માટે ખાવુ જોઈએ કેમ કે ઓવરઈટિંગથી બચી શકાય. કેમ કે એક વખતમાં ખૂબ ખાવાથી વજન વધવા લાગે છે.
ઘરે, ગાર્ડનમાં તેમજ બીજી અનેક જગ્યાએ હિંચકા ખાવાની મજા આવતી હોય છે. હિંચકા તમે મન ભરીને ખાઓ છો તો સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થાય છે.