ભાવનગર:રાજયકક્ષાના મંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં નારીવંદન ઉત્સવ ઉજવાયો
નારી વંદન ઉત્સવ' ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
નારી વંદન ઉત્સવ' ની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આજે ભાવનગર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ઈસનપુરમાંથી આપતિજનક હાલતમાં ગાયનો મૃતદેહ મળી આવતા રોષે ભરાયેલા હિંદુ સંગઠનોએ સમગ્ર વિસ્તારમાં બંધનું એલાન આપ્યું હતું.
હવે કોરોના વાયરસના કારણે નહીં પણ રસ્તા પર ઊડતી ધૂળથી બચવા લોકો માસ્ક પહેરી રહ્યા છે...
હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો
શાળા સંચાલકો દ્વારા ઓચિંતી સ્કુલો બંધ કરી દેવાના નિર્ણય ને કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે
ગરમીથી રાહત મેળવવા તેઓ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.
શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવામાં આવ્યા બાદ ગુહાઇ જળાશય લગભગ ખાલી થઇ ગયું હતું.