પંચમહાલ : ઉનાળાના પ્રારંભે જ પાવાગઢના ડુંગરે દર્શનાર્થીઓ સામે જળસંકટ ઊભું થયું...
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક સમુદ્ર કિનારે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે
જમ્મુ-કાશ્મીરમાં સતત હિમવર્ષાના કારણે વિવિધ વિસ્તારોમાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી છે.
પોળો એટલે પૌરાણીક મંદીરો, જંગલ-નદી અને પર્વતોનો આહલાદ્ક સમુહ અહી જાણે પ્રાકૃતીક સ્વર્ગનો અહેસાસ થાય છે