Home > tradition.
You Searched For "#Tradition"
આવતીકાલે છે ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, જાણો આ દિવસની પરંપરા અને મહત્વ
8 Jan 2022 5:52 AM GMTમહાન સંત ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મ બિહારના પટના શહેરમાં વર્ષ 1666 માં પોષ મહિનાના શુક્લ પક્ષની સાતમી તારીખે થયો હતો.
ભરૂચ : તમારા માથે દેવું છે તો આ વૃક્ષ દુર કરશે તમારૂ દેવુ, આવતી દશેરાએ કરજો આ ઉપાય
16 Oct 2021 12:03 PM GMTકોરોનાની મહામારીના કારણે અનેક લોકો દેવાના ડુંગર તળે દબાય ગયાં છે ત્યારે ભરૂચમાં દશેરાના દિવસે દેવુ ઉતારવા માટે અનોખી ધાર્મિક વિધિ કરવામાં આવે છે
મહેસાણા: બહુચર માતાજીને રૂ.300 કરોડની કિમતના નવલખા હારનો કરાયો શણગાર,જુઓ શું છે પરંપરા
15 Oct 2021 4:21 PM GMTમહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં આજે વિજયદશમીના દિવસે નવલખા હારનો શણગાર કરવામા આવ્યો હતો. હીરા જડિત અતિ મૂલ્યવાન આ...
ભરૂચ : બંગાળી સમાજનો દુર્ગા મહોત્સવ પુર્ણ, સિંધુર ખેલાની રસમ નિભાવી
15 Oct 2021 1:03 PM GMTભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન...
અંકલેશ્વર : રાણા સમાજ દ્વારા અનોખી રીતે કરાય છે માતાજીની આરાધના, જુઓ 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા.
9 Oct 2021 5:34 AM GMTભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રાણા સમાજ દ્વારા 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે.
ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન
1 Sep 2021 2:38 PM GMTદિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.