Connect Gujarat

You Searched For "#Tradition"

આવતીકાલે છે ગુરુ ગોવિંદ સિંહ જયંતિ, જાણો આ દિવસની પરંપરા અને મહત્વ

8 Jan 2022 5:52 AM GMT
મહાન સંત ગુરુ ગોવિંદ સિંહજીનો જન્મ બિહારના પટના શહેરમાં વર્ષ 1666 માં પોષ મહિનાના શુક્લ પક્ષની સાતમી તારીખે થયો હતો.

ભરૂચ : તમારા માથે દેવું છે તો આ વૃક્ષ દુર કરશે તમારૂ દેવુ, આવતી દશેરાએ કરજો આ ઉપાય

16 Oct 2021 12:03 PM GMT
કોરોનાની મહામારીના કારણે અનેક લોકો દેવાના ડુંગર તળે દબાય ગયાં છે ત્યારે ભરૂચમાં દશેરાના દિવસે દેવુ ઉતારવા માટે અનોખી ધાર્મિક વિધિ કરવામાં આવે છે

મહેસાણા: બહુચર માતાજીને રૂ.300 કરોડની કિમતના નવલખા હારનો કરાયો શણગાર,જુઓ શું છે પરંપરા

15 Oct 2021 4:21 PM GMT
મહેસાણા જિલ્લાના યાત્રાધામ બેચરાજીમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં આજે વિજયદશમીના દિવસે નવલખા હારનો શણગાર કરવામા આવ્યો હતો. હીરા જડિત અતિ મૂલ્યવાન આ...

ભરૂચ : બંગાળી સમાજનો દુર્ગા મહોત્સવ પુર્ણ, સિંધુર ખેલાની રસમ નિભાવી

15 Oct 2021 1:03 PM GMT
ભરૂચમાં વસતા બંગાળી સમાજના પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવનું સમાપન થયું છે. દશેરાના દિવસે સિંધુર ખેલાની રસમ નિભાવી દુર્ગા માતાજીની પ્રતિમાનું વિસર્જન...

અંકલેશ્વર : રાણા સમાજ દ્વારા અનોખી રીતે કરાય છે માતાજીની આરાધના, જુઓ 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા.

9 Oct 2021 5:34 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રાણા સમાજ દ્વારા 300 વર્ષ જૂની પ્રાચીન પરંપરા આજે પણ જળવાયેલી જોવા મળે છે.

ભરૂચ : નર્મદાની માટીમાંથી બનેલા મેઘરાજાનું નર્મદાના જળમાં જ વિસર્જન

1 Sep 2021 2:38 PM GMT
દિવાસાના દિનથી ભરૂચ નું આતિથ્ય માણી રહેલા મેઘરાજને દશમના દિવસે વિદાય અપાવામાં આવી હતી. મેઘરાજાની વિદાયની સાથે મેઘરાજાના મેળાનું સમાપન થયું હતું.