ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી.બસ ખોટકાય, અંકલેશ્વર તરફ 4 કી.મી.સુધી વાહનોની કતાર !
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી એસટી બસ ખોટકાતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર તરફ વાહનોની ત્રણથી ચાર કિલોમીટર સુધી કતાર લાગી હતી