ભરૂચ: જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા ઈશ્વર પટેલ વયમર્યાદાના કારણે થયા નિવૃત્ત !
ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન સરાહનીય કામગીરી કરી હતી.કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવતા દાખવી હતી.
ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓએ તેમના કાર્યકાળ દરમ્યાન સરાહનીય કામગીરી કરી હતી.કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવતા દાખવી હતી.
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સીટી ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તો સાથે જ સેફ્ટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોડીફાઇડ સાયલેન્સરવાળા ટુ વ્હીલરો
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા ભરૂચના કસક વિસ્તારમાં વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ એટલે કે, ટુ વ્હીલર પર તાર લગાડી આપવામાં આવ્યા
અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
ભરૂચ જીલ્લામાં ટ્રાફિક નિયમોની એસીતેસી કરી પોતાનો અને અન્ય વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકનાર વાહન ચાલકો સામે જીલ્લા ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત શહેરમાં ટ્રાફિક નિયમનોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જેમાં છેલ્લા 3 દિવસથી ચાલતી ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન 1500થી વધુ વાહનચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો.