ભરૂચ: વાલિયા- નેત્રંગના તાલુકા કક્ષાના 75માં વનમહોત્સવની ઉજવણી
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા-નેત્રંગના ૭૫માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા-નેત્રંગના ૭૫માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી
"મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું
10 વર્ષીય બાળકી દુર્વા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ 15 ઓગસ્ટ 2023માં એક સંકલ્પ લીધો હતો.નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો
ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
વૈશ્વિક કક્ષાએ તા. 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેર એટલે કે, મેન્ગ્રોવનો વધારો કરવા ગુજરાત સરકારે મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃ સ્થાપનના પ્રયાસો કર્યા છે.
દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી ખાતે લાયન્સ ક્લબ ઓફ વુમન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.