અમરેલી: માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓએ અગ્નિકાંડના મૃતકોને અશ્રુભિની આંખે શ્રદ્ધાસુમન કર્યા અર્પણ
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા
રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ હતભાગીઓને સાવરકુંડલાના માનવ મંદિર ખાતે માનસિક દિવ્યાંગ દીકરીઓ અશ્રુભીની આંખે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે.
ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય સ્વ. અહેમદ પટેલની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.