Connect Gujarat

You Searched For "Tributes"

ભરૂચ-અંકલેશ્વરમાં આંબેડકર જયંતીની ઉજવણી કરાય, વિવિધ રાજકીય પક્ષ-સંગઠનોએ બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

14 April 2024 7:13 AM GMT
ડો. બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજ્યંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષ સહિતના સંગઠનોએ બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ...

ભરૂચ : વિજય દિવસ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ખાતે શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય…

16 Dec 2023 12:22 PM GMT
શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વિજય દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરેન્દ્રનગરનો જવાન શહીદ, આજે અમદાવાદમાં અંતિમ યાત્રા નીકળશે..

6 Aug 2023 5:02 AM GMT
કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન...

અંકલેશ્વર : ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાય...

26 Nov 2022 9:37 AM GMT
ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારત ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે.

ભરૂચ : સ્વ. અહેમદ પટેલની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

25 Nov 2022 10:21 AM GMT
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પક્ષના ચાણક્ય સ્વ. અહેમદ પટેલની આજે દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ...

સુરત : મોરબી ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રન યોજાય...

31 Oct 2022 8:31 AM GMT
મોરબીમાં થયેલ ગોઝારી ઘટનામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ સુરત ખાતે રાષ્ટ્રિય એકતા દિવસ નિમિત્તે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું...

સુરત : મોરબી ગોઝારી દુર્ઘટનાના મૃતકોને નવી સીવીલ હોસ્પિટલ ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરાય...

31 Oct 2022 8:29 AM GMT
મોરબીની ગોઝારી દુર્ઘટનાના તમામ મૃતકો માટે સુરતની નવી સીવીલ હોસ્પિટલ ખાતે શોક સંદેશ અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અંકલેશ્વર:જનસંઘના સ્થાપક પંડિત દિન દયાળ ઉપાધ્યાયની જન્મ જયંતી નિમિત્તે ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાય

25 Sep 2022 7:37 AM GMT
જનસંઘના સ્થાપક પંડિત દીન દયાળ ઉપાધ્યાયના સમાજ કલ્યાણ પ્રત્યેના વિચારો, આદર્શો અને સમર્પણને આજે પણ દેશ આખો યાદ તેવા ઉદ્દેશ સાથે દેશભરમાં પંડિત દિન દયાલ...

રાજીવ ગાંધી જન્મજયંતિ: 'પાપા તમે દિલમાં છો...' રાહુલે શેર કર્યો ભાવુક વીડિયો, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

20 Aug 2022 3:39 AM GMT
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિવંગત નેતા રાજીવ ગાંધીની આજે 78મી જન્મજયંતિ છે. આ પ્રસંગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમના સ્મારક સ્થળ વીર ભૂમિ...

અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

16 Aug 2022 6:06 AM GMT
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન 'સદૈવ અટલ' પર...

અમદાવાદ: ધારાસભ્ય અનિલ જોષીયારાને શ્રધ્ધાંજલિ પાઠવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા

15 March 2022 6:24 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી હતી.

છોટાઉદેપુર: સેનાના જવાનનું જમ્મુ કાશ્મીરમાં અકસ્માતમાં નિધન,લોકોએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ

15 March 2022 6:07 AM GMT
જમ્મુ ખાતે અકસ્માતમાં નિધન થતાં તેઓના પાર્થિવ દેહને બોડેલી લાવવામાં આવતા મોટી સંખ્યામાં તમામ સમાજના લોકોએ ભેગા થઈ શ્ર્દ્ધાંજલી અર્પણ કરી હતી