ભરૂચ અંકલેશ્વર: હાઇવેથી સુરત તરફ જતા પહેલા જોઈ લો આ દ્રશ્યો, 5 કી.મી.લાંબો ટ્રાફિકજામ વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે By Connect Gujarat 30 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ટ્રાફિકની વિકટ સમસ્યા દૂર કરવા કવાયત, પોલીસ અધિકારીઓએ કર્યું નિરીક્ષણ છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના પોઈન્ટ ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતી સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: દહેજ રોડ પર પેટ્રોલ ભરેલુ ટેન્કર પલટી ગયુ, ટ્રાફિકજામના દ્રશ્યો ગુજરાત | સમાચાર, ભરૂચથી દહેજને જોડતા માર્ગ પરથી આજે સવારના સમયે પેટ્રોલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન ટોલ પ્લાઝા નજીક ટેન્કરના ચાલકને ઝોકુ આવી જતા ટેન્કર પલટી ગયું By Connect Gujarat 16 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
Featured ભરૂચ: ફાંટા તળાવથી મહમદપુરાને જોડતો માર્ગ પહોળો કરાશે, ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ શ્રવણ ચોકડી પર બની રહેલ ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં એકાએક વધારો થયો હતો.જેના પગલે વાહનચાલકોને ભરૂચના મહમ્મદપુરા માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. By Connect Gujarat 06 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn