“તાનારીરી મહોત્સવ” : વડનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત અને પુણેના સંગીતજ્ઞોને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરાયા...
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022નો તાનારીરી સન્માન સમારોહ યોજાયો હતો.
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022નો તાનારીરી સન્માન સમારોહ યોજાયો હતો.
ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાએ ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા સાથે પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાનું 30 ડિસેમ્બરે મોડી રાત્રે નિધન થયું હતું. હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે .
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે આજે રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 6990 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮થી ૨૦મે દરમિયાન ત્રિ-દિવસીય પ્રથમ વડનગર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ-૨૦૨૨નું આયોજન કરાયું છે.