વડોદરા : રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર વધુ 5 શખ્સો ઝડપાયા, 1 આરોપીના રિમાન્ડ મંજૂર
રામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા
રામનવમીના દિવસે નીકળેલી ભગવાન શ્રી રામજીની શોભાયાત્રા ઉપર થયેલા પથ્થરમારા મામલે ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 શખ્સોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા
ગુજરાત રાજ્ય નિવાસી હોકી એકેડમી તરફથી શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ભાઇઓ તથા બહેનોની હોકી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી
વડોદરામાં રામજીના શોભાયાત્રા પર પથ્થરમારાના મામલે વડોદરા પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે.
શહેરમાં નીકળેલી રામજીની શોભાયાત્રા પર 2 અલગ અલગ સ્થળે થયેલા પથ્થરમારા મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી
રામનવમીએ નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફતેપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ પરની સંખ્યાબંધ લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી.