ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય સંજોગોમાં મોત, ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યા !
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.
વાલિયા પોલીસ મથકના આર્મ્સ એક્ટના ગુનાના આરોપીઓ બ્રીજભુષણ બુટુલ મીથીલાધીશ પાડે અને સંતોષસીંગ અમલાસિંગ રાજપુતની ધરપકડ કરવાની બાકી હતી.
ભરૂચ LCB પોલીસે વાલિયા-અંકલેશ્વર રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ-વાલિયા-અંકલેશ્વર વચ્ચે બનતા રસ્તાના સમારકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઝઘડીયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ જિલ્લા કલેકટરને પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી છે.
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામથી અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ 51 ગજની ધ્વજા સાથે પદયાત્રા સંઘ ભાવનગરના રાજપરા માઁ ખોડિયારના સાનિધ્યમાં જવા માટે પ્રસ્થાન થયો હતો.
અંકલેશ્વર-વાલિયાને જોડાતા માર્ગના નવીનીકરણની કામગીરી સાથે રોડ પરના નાળા પણ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના પગલે ઠેર ઠેર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રસ્તાના ખાતમુહર્તના કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો હતો.અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરને કામ ન મળે એનું ધ્યાન રાખવા માટે સૂચન કર્યું હતું.