વલસાડ : રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યાના વિરોધમાં વિવિધ સંગઠનોમાં રોષ...
જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જ ઘરમાં ઘુસીને 2 જેટલા ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી
જયપુર ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીને તેમના જ ઘરમાં ઘુસીને 2 જેટલા ઈસમોએ ગોળી મારી હત્યા કરી હતી
એક લખપતિ ભિક્ષુકનું મોત થયું છે. લાખો રૂપિયા હોવા છતાં પણ ભિક્ષુકનું ભૂખને કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે .
કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો.
કમોસમી વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી જેના કારણે વાહનચાલકોને વાહન ચલવવામાં મુશ્કેલીનો સામાનો કરવાનો વારો આવ્યો હતો
રાજપુરી જંગલ ગામે ગોમતી પાડા ફળિયા નજીક આવેલો ડુંગરનો ઘાટ ઉતરતી વખતે છકડો રીક્ષા અચાનક પલટી મારી ગઈ હતી
જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી નોકરીમાંથી છુટા ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.
જિલ્લાની ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીસણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
બાપદાદાના સમયથી ચાલી આવતી ઘેરૈયા પરંપરા આજે વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના યુવા વર્ગ દ્વારા અતૂટ રીતે કાયમ કરવામાં આવી છે.