ભરૂચભરૂચ: પૂર્વ CM વિજય રૂપાણીના માનમાં આજે રાજ્યવ્યાપી શોક,કલેક્ટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક્યો વિજય રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થતા ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. By Connect Gujarat Desk 15 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાતના પૂર્વ બે મુખ્યમંત્રીએ વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા જીવ અમદાવાદમાં AI-171 ફ્લાઇટ ક્રેશની દુર્ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. આ ક્રેશમાં ભારતીયો સાથે વિદેશી નાગરિકોના પણ મોત થયા તો લંડન જઈ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપીએમ મોદીએ સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને મળ્યા, શોક વ્યક્ત કર્યો; જાણો તેમણે શું કહ્યું ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેન ક્રેશ અકસ્માતમાં અવસાન થયું. પીએમ મોદીએ આજે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને પણ મળ્યા By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવિજય રૂપાણી જન્મે બર્મીઝ પરંતુ ગુજરાતના રાજકોટમાં વસીને કર્મે બન્યા હતા ગુજરાતી વિજય રૂપાણીનો જન્મ 2 ઓગષ્ટ 1956ના રોજ બર્માના રંગુનમાં થયો હતો તે જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતા. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું દુઃખદ નિધન બાદ, તેમના અંજલીબેનનું હૈયાફાટ રૂદન સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા.તેઓ અમદાવાદ પહોંચતા જ ચૌધાર આંસુએ રડી પડ્યા હતા.3 જૂનના રોજ અંજલી રૂપાણી લંડન ગયા હતા. By Connect Gujarat Desk 13 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નારાયણ વિદ્યાવિહાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધના યોજાયો,પૂર્વ CM વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat Desk 13 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરશે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને નિરીક્ષકો મુંબઈ જઈને ધારાસભ્યો સાથે બેઠક કરશે. By Connect Gujarat Desk 02 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસોમનાથ: શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસનો સંયોગ,પૂર્વ CM વિજય રૂપાણીએ મહાદેવના કર્યા દર્શન સોમનાથ જિલ્લાના અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસના સંયોગ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. By Connect Gujarat Desk 02 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn