ભરૂચ: લુવારા ગામે ઓવરબ્રિજના નિર્માણ પૂર્વે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હલ કરવાની ગ્રામજનોની માંગ
ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
ભરૂચના લુવારા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી વરસાદી પાણીના નિકાલના પ્રશ્નનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી હતી
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અંકલેશ્વરના સક્કરપોર ગામમાં પોલીસ પ્રોટેક્શન સાથે ઇલેક્ટ્રીક લાઈનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.
ભરૂચના જંબુસર તાલુકાના છીદ્રા તેમજ ઝામડી ગામે છેલ્લા 20 દિવસથી જંગલી પશુ આંતક મચાવી રહ્યા છે.રાતના સમયે બકરાનું મારણ કરી અંધારામાં ઓઝલ થઈ જાય છે
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા અને રાણેલા ગામે પ્રાથમિક શાળાનું નામ બદલવાના વહીવટી તંત્રના નિર્ણય સામે સરપંચે ઉગ્ર રજૂઆત કરતા ભારે ચર્ચા જાગી છે.
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામે સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરવામાં આવતા ચોખામાં નકલી ચોખા ભેળવવામાં આવતા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા,ઉટીયા, ખરચી ગામના અગ્રણીઓ અને પ્રજાજનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે
કલેક્ટર કચેરી ખાતે પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે, ભરૂચ તાલુકાના કહાન, સેગવા, વરેડીયા, સિતપોણ ગામ કે, જે ભુખી ખાડી નજીક આવેલા ગામો છે