વલસાડ: પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ
આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાડ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી
આજરોજ વિશ્વ આદિવાસી દિવસ છે. વલસાડ જિલ્લો બહુમતી આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે. વલસાડના અંતરિયાડ વિસ્તારમાં આવેલું કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી
ગુજરાત | Featured | સમાચાર, ઉપરવાસમાં વર્ષે ભારે વરસાદના પગલે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.9 લોકોનો જીવ બચાવાયો
ભારે વરસાદન પગલે દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચ
વલસાડ જિલ્લામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લાના વાપી રેલ્વે સ્ટેશન નજીક અજાણ્યા ટીખળખોરે સિમેન્ટનો પોલ રેલ્વે ટ્રેક પર મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરતાં રેલ્વે વિભાગ દોડતું થયું હતું.
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વલસાડની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ કોંગ્રેસના એક અગ્રણીના ત્યાં અશુભ પ્રસંગમાં હાજરી આપી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના અગ્રણીઓ સાથે બેઠક યોજી