વડોદરા વડોદરા: આજવા સરોવર માંથી પુનઃ પાણી છોડવામાં આવતા શહેરવાસીઓની ચિંતામાં વધારો વડોદરામાં પૂરની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડી રહી છે,ત્યારે આજવા સરોવર માંથી ફરીથી પાણી છોડવામાં આવી રહ્યું છે,જેના કારણે શહેરીજનોની ચિંતામાં વધારો થયો છે, By Connect Gujarat Desk 01 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વરસાદી અને પૂરના પાણીથી ખેતી-પાકને નુકશાન, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ભરૂચ જિલ્લાના આમોદ અને અંકલેશ્વર તાલુકાના વિવિધ ગામોના ખેતરોમાં વરસાદી અને પૂરના પાણી ભરાય જતાં ખેતીને નુકશાન થયું છે By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જિલ્લાના જંબુસર અને આમોદમાંથી પૂરગ્રસ્ત 1293 લોકોનું કરાયું સ્થળાંતર ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર ઢાઢર નદીના પૂરના પાણીથી પ્રભાવિત થયા છે,જેના કારણે અનેક વિસ્તારોમાં નદીના તોફાની પાણી ફરી વળતા 1293 લોકોનું તંત્ર દ્વારા સફળતા પૂર્વક સ્થળાંતર કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ નર્મદા નદીના ફ્લડ ઝોનમાં થતું બાંધકામ કેટલું યોગ્ય? આડેધડ આપવામાં આવતી પરવાનગી અનેક વિસ્તારને ડુબાડશે! ભરૂચ જિલ્લાના 48 ગામો પર હંમેશા પૂર સંકટનું જોખમ મંડરાતુ રહે છે.કહેવાય છે કે ફ્લડ ઝોનમાં કરવામાં આવતા આડેધડ બાંધકામને પગલે નદીમાં આવતા પૂરનું જોખમ વધી રહ્યું છે By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: કલેકટર તુષાર સુમેરાએ પુરગ્રસ્ત ગામોની લીધી મુલાકાત ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ જંબુસર અને આમોદના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળાંતર સહિતની પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: આમોદના જુના દાદાપોર ગામે ઢાઢર નદીના વહેણમાં તણાય જતા યુવાનનું મોત ભરૂચના આમોદના જુના દાદાપોર ગામે ઢાઢર નદીના ધસમસતા વહેણમાં તણાઈ જતા યુવાનનું કરૂણ મોત નિપજ્યુ હતું By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: રેલવે પોલીસ લાઈનમાંથી 14 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ વડોદરાના અકોટામાં આવેલ રેલવે પોલીસ લાઈનમાં 14 ફૂટ લાંબો મગર દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો By Connect Gujarat Desk 30 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: કમાટીબાગમાં પૂર પ્રકોપમાં સાત નીલગાયના મોત વડોદરા શહેરને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણીએ પોતાની બાનમાં લીધું છે,જેના કારણે શહેરના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પણ પૂરના પાણીએ જમાવટ કરી હતી. By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરમાં ઢાઢર નદીનું જળસ્તર વધતા સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાય ભરૂચના જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર વધતા તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે By Connect Gujarat Desk 29 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn