સુરત :શહેરના એક જ વિસ્તારમાં પાણીના મીટરના બિલની વસૂલાત , આપ પાર્ટીએ વિરોધ કરી બાઇક રેલી યોજી
એકમાત્ર વિસ્તારમાં જ પાણી સપ્લાય હેઠળ મીટરો લગાવી બિલ વસુલતા આમ આદમી પાર્ટીએ રાત્રિએ તિરંગા રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા.
એકમાત્ર વિસ્તારમાં જ પાણી સપ્લાય હેઠળ મીટરો લગાવી બિલ વસુલતા આમ આદમી પાર્ટીએ રાત્રિએ તિરંગા રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા.
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગરના માચી ખાતે ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ શરૂ થતાં અહી આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
તા. 20 માર્ચ 1927ના રોજ ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પાણીના સત્યાગ્રહની લડતની શરૂઆત કરી હતી.
રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળ સંચય યોજનાનો ભરૂચમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદેલાવ ગામેથી આ અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું
કાવીઠા ગામે ચૂંટણીમાં મત ન આપવાનો દ્વેષ રાખી મહિલા સરપંચના પતિ દ્વારા એક વિસ્તારમાં પાણીનો સપ્લાય બંધ કર્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ચંદરવા માઈનોર કેનાલમાંથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે.
નગરપાલિકાની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં 5 લાખ લિટર જેટલા પાણીનો વેડફાટ કર્યો હોવાનું સામે આવતી છે