છત્તીસગઢ: બીજાપુરમાં ઝડપી કાર્યવાહી ચાલુ, 7 માઓવાદીઓના મૃતદેહ અને શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો
રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 7 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આમાંથી 2 માઓવાદીઓની ઓળખ પણ થઈ
રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 7 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. આમાંથી 2 માઓવાદીઓની ઓળખ પણ થઈ
ગુજરાતમાં હથિયારો સાથે ખોટા લાયસન્સ વહેંચવાનું મોટું કૌભાંડ પકડાયું હતું.અને ATSની ટીમે 7 આરોપીઓની ધરપકડ કરી હતી. વિવિધ એજન્સીઓ સાથે હથિયાર સંબંધી તપાસમાં ATSને મોટી સફળ
નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબના મકબરા પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અનેક વાહનો અને જેસીબીને આગ લગાડવા, તોડફોડ અને પથ્થરમારા જેવી ઘટનાઓની તપાસ શરૂ કરી છે.
જુનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈને ધમાલ મચાવનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં હથિયારો લઈને પ્રદર્શન કરતા આરોપીઓને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધનતેરસ નિમિત્તે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.
વડોદરામાં ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોનુ એક પ્રદર્શન ઈએમઈ કેમ્પસમાં યોજવામાં આવ્યુ હતુ.