પથ્થરમારો, પેટ્રોલ બોમ્બ, હથિયારો અને ભીડ,નાગપુર હિંસા સંબંધિત આ પ્રશ્નોના જવાબો શોધી રહી છે પોલીસ
નાગપુરના મહેલ વિસ્તારમાં ઔરંગઝેબના મકબરા પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં 50 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અનેક વાહનો અને જેસીબીને આગ લગાડવા, તોડફોડ અને પથ્થરમારા જેવી ઘટનાઓની તપાસ શરૂ કરી છે.