ભરૂચ: વાગરાના આ ગામમાં પરિણીતાનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો,જુઓ શું છે કારણ
ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો
પત્નીને નેપાળ ફરવા મોકલી અને દીકરાને દર્શન કરવા મોકલીને પતિએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો ઘાટલોડીયામાં સામે આવ્યો છે.
અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પત્નીએ પતિ પાસે કરિયાણું ખરીદવાના રૂપિયા માંગ્યા તો પતિ આવેશમાં આવી ગયો હતો.
અમદાવાદના બાપુનગરમાં રહેતો યુવક જાન્યુઆરી મહિનામાં ગુમ થયો હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પતિએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રેમીનો સદનસીબે બચાવ થયો.
નવસારી જીલ્લામાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અકસ્માતમાં પતિના મોતના સમાચાર મળતા જ પત્નીએ પણ 30 મિનિટમાં જ પ્રાણ છોડ્યા હતા
અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને તેની જ પત્ની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો.