ભરૂચ: GFL કંપનીમાં 4 કામદારોના મોત મામલે કંપની સંચાલકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતરના કારણે ચાર કામદારોના મોતના મામલામાં કોંગ્રેસે કંપની સંચાલકો વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહીની માંગ કરી છે,
ભરૂચના દહેજની જી.એફ.એલ. કંપનીમાં ગેસ ગળતરના કારણે ચાર કામદારોના મોતના મામલામાં કોંગ્રેસે કંપની સંચાલકો વિરુદ્ધ ગુનાહિત બેદરકારી બદલ કાર્યવાહીની માંગ કરી છે,
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
સુરત નેશનલ હાઈવે નંબર 48 પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બે જીઇબી કર્મચારીઓના મોત નિપજ્યા હતા.
ભરૂચ જિલ્લામાં ધમધમતી ઉદ્યોગ નગરી હાલમાં ઠપ થઈ ગઈ છે,દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વની ઉજવણી માટે શ્રમિકોએ માદરે વતનની વાટ પકડતા કામદારોની ભારે અછત સર્જાઈ છે.
ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને દિવાળીના તહેવારો સામે પગાર અને બોનસ મળતા પાલિકાના મુખ્ય અધિકારીને ફૂલહાર કરી આભાર વ્યક્ત કર્યો હતો.
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે સફાઈ કર્મચારીઓ માટે વિના મુલ્યે મલ્ટી સ્પેશિયાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીમાં નવ નિર્મિત એક કંપનીમાં ચીમનીનાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી.
ગુજરાત | સમાચાર, Featured, ભરૂચ શહેરના ભોલાવ એસટી ડેપોમાં ચોરીની ઘટનાને એસટી વર્કશોપના કર્મીઓએ નિષ્ફળ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,