ભરૂચ : શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની ભોળા ભાવે પૂજા કરવા શિવાલયોમાં ઊમટ્યું ઘોડાપૂર...
શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
શ્રાવણ માસ હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.
આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે દેશના પ્રથમ અને ગુજરાતનાં એકમાત્ર જ્યોતિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું
ભક્તોની દશા સુધારનાર માઁ દશામાના વ્રતનો આવતીકાલથી શુભારંભ થનાર છે, ત્યારે ભરૂચના વિવિધ મૂર્તિ બજારમાં હજુ પણ ખરીદીનો માહોલ ન જામતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું
જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત થકી ભગવાનને રીઝવવાના પ્રયાસો, શિવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી
આજે ગુરુ પુર્ણિમાનો અવસર, ગુરુ પૂર્ણિમા સુક્ષ્મ ગતિ આપવાનો દિવ્ય દિવસ
બગસરામાં આજથી શરૂ થયેલ જયા પાર્વતિ વ્રત નિમિતે ભગવાન શિવની પૂજન અર્ચન કરવા કૂવારીકાઓ અને નાની બાળાઓની દ્વારા ભોળાનાથનું પૂજન કરવામાં આવ્યું હતું