Connect Gujarat

You Searched For "worshiping"

આજે કામદા એકાદશી , ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું મહત્વ.

19 April 2024 6:43 AM GMT
આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે.

પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડ-ઉદવાડાની અગિયારીમાં પુજા કરી એકમેકને નવરોઝની શુભેચ્છા પાઠવાય...

21 March 2024 7:40 AM GMT
ઈરાનમાં આજે લોકો નવું વર્ષ ઉજવી રહ્યા છે. સદિયોં પહેલા ઇરાનથી ભારતમાં વસેલા પારસીઓ પણ ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરે છે

મૌની અમાસના દિવસે આ સ્તોત્રનો પાઠ કરો, પિતૃ દોષથી મળશે રાહત...

9 Feb 2024 7:31 AM GMT
હિન્દુ પંચાંગ અનુસાર, પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે.

વલસાડ: આસારામના ફોટાની પૂજા-આરતી કરવા બદલ 33 શિક્ષકોને નોટિસ, શિક્ષણ આલમમાં ખળભળાટ

2 Dec 2023 6:13 AM GMT
કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો.

સાબરકાંઠા: ઉમિયા માતાજી મંદિરે અયોધ્યા રામ મંદિરથી આવેલ અક્ષત કળશના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

8 Nov 2023 8:48 AM GMT
સાબરકાંઠાના હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરે અયોધ્યા રામ મંદિરથી અક્ષત કળશના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

દિવાળી પર માતા લક્ષ્મીની પુજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારિક વસ્તુ, થશે અઢળક લાભ...

26 Oct 2023 12:15 PM GMT
નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.

વાચો નિર્જળા એકાદશીના પર્વે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મુહૂર્ત અને મહત્વ ...

30 May 2023 6:56 AM GMT
જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે.

આજે અપરા એકાદશી ભગવાન વિષ્ણુની સાથે શિવજી અને ચંદ્રદેવી પુજા કરવાનું વિશેષ મહત્વ

15 May 2023 6:05 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે

જુનાગઢ : છેલ્લાં 40 વર્ષથી દિવાળી પર્વે કોટેચા પરિવારના પુરુષો ઘરની તમામ મહિલાઓની કરે છે પૂજા...

24 Oct 2022 11:56 AM GMT
કોટેચા પરિવારમાં લક્ષ્મીપૂજનની અનોખી પરંપરા, દિવાળીના પાવન પર્વે થતી ઘરની સ્ત્રીઓની પૂજા

ગુજરાત: રાજ્યની શાળાઓમાં ભારત માતાનું પૂજન કરવાના પરિપત્ર સામે જમીયતે ઉલમાનો વિરોધ,વાંચો શું કારણ આગળ ધર્યું

1 Aug 2022 11:44 AM GMT
દેશ આખો જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ શૈક્ષણિક સંસ્થાઓને પરિપત્ર જાહેર કર્યો છે.

દત્તાત્રેય જયંતિ પર પૂજા કરવાથી મળે છે પિતૃદોષમાંથી મુક્તિ, જાણો પૂજા પદ્ધતિ અને મંત્ર

18 Dec 2021 5:21 AM GMT
ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ 18 ડિસેમ્બરે ઉજવવામાં આવી રહી છે

આજે ઈન્દિરા એકાદશી, જાણો આ એકાદશી વ્રતના પૂજાનું મહત્વ

2 Oct 2021 5:22 AM GMT
મુક્તિ આપનાર ઇન્દિરા એકાદશી દર વર્ષે અશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર આવે છે.