ધર્મ દર્શન આજે કામદા એકાદશી , ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું મહત્વ. આજે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે શુક્રની પુજા કરવાનું વિશેષ મહત્વ છે. By Connect Gujarat 19 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પારસીઓના સૌથી મોટા ધર્મસ્થળ વલસાડ-ઉદવાડાની અગિયારીમાં પુજા કરી એકમેકને નવરોઝની શુભેચ્છા પાઠવાય... ઈરાનમાં આજે લોકો નવું વર્ષ ઉજવી રહ્યા છે. સદિયોં પહેલા ઇરાનથી ભારતમાં વસેલા પારસીઓ પણ ઈરાની જમશેદજી નવરોઝની ઉજવણી કરે છે By Connect Gujarat 21 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન મૌની અમાસના દિવસે આ સ્તોત્રનો પાઠ કરો, પિતૃ દોષથી મળશે રાહત... હિન્દુ પંચાંગ અનુસાર, પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. By Connect Gujarat 09 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: આસારામના ફોટાની પૂજા-આરતી કરવા બદલ 33 શિક્ષકોને નોટિસ, શિક્ષણ આલમમાં ખળભળાટ કપરાડા તાલુકાની ત્રણ સરકારી શાળાઓમાં ગત વેલેન્ટાઈન ડેના દિવસે આશારામના ફોટો સાથે માતૃપિતૃ દિવસની ઉજવણી કરાતા ભારે વિવાદ છેડાયો હતો. By Connect Gujarat 02 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ઉમિયા માતાજી મંદિરે અયોધ્યા રામ મંદિરથી આવેલ અક્ષત કળશના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો સાબરકાંઠાના હિંમતનગરના ઉમિયા માતાજી મંદિરે અયોધ્યા રામ મંદિરથી અક્ષત કળશના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો By Connect Gujarat 08 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન દિવાળી પર માતા લક્ષ્મીની પુજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારિક વસ્તુ, થશે અઢળક લાભ... નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. By Connect Gujarat 26 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન વાચો નિર્જળા એકાદશીના પર્વે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મુહૂર્ત અને મહત્વ ... જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને વિશેષ લાભ મળે છે. By Connect Gujarat 30 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન આજે અપરા એકાદશી ભગવાન વિષ્ણુની સાથે શિવજી અને ચંદ્રદેવી પુજા કરવાનું વિશેષ મહત્વ હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે By Connect Gujarat 15 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : છેલ્લાં 40 વર્ષથી દિવાળી પર્વે કોટેચા પરિવારના પુરુષો ઘરની તમામ મહિલાઓની કરે છે પૂજા... કોટેચા પરિવારમાં લક્ષ્મીપૂજનની અનોખી પરંપરા, દિવાળીના પાવન પર્વે થતી ઘરની સ્ત્રીઓની પૂજા By Connect Gujarat 24 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn