દેશકૈલાશ માનસરોવર યાત્રા જૂન માસમાં શરૂ થશે, 6 વર્ષથી બંધ હતી યાત્રા ચીનના આધિપત્યવાળા તિબેટમાં આવેલા કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ થઇ ચૂકી છે. 2019થી બંધ આ યાત્રા માટે ભારતીયોનો પહેલો કાફલો જૂનના પ્રથમ સપ્તાહે રવાના થઇ શકે છે. By Connect Gujarat Desk 07 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 03 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનચારધામ યાત્રા: દરરોજ માત્ર 15 હજાર શ્રધ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે. ઉત્તરાખંડમાં 10 મેથી ચાર ધામ યાત્રા શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં 19 લાખથી વધુ ભક્તોએ આ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. By Connect Gujarat 30 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસમગ્ર ગુજરાતમાંથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને મળી રહ્યો છે વ્યાપક જન-પ્રતિસાદ... આ રથ પાટણ, રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, અમદાવાદ અને નર્મદા જીલ્લામાં આવી પહોચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલચાર ધામોમાંના એક ધામ બદ્રીનાથમાં શંખ કેમ નથી વગાડવામાં આવતો, જાણો રહસ્ય દેવભૂમિ તરીકે ઓળખાતું ઉતરાખંડ તેની સુંદરતા માટે જાણીતું છે. દેશ વિદેશથી ભક્તો અહી ચાર ધામ માના એક ધામ બદ્રીનાથના દર્શન કરવા માટે આવે છે. By Connect Gujarat 16 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતમાં "બસ, હવે પરિવર્તન જોઈએ" યાત્રાનો પ્રારંભ કરાવ્યો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા ગુજરાતમાં, ગુજરાતમાં “બસ, હવે પરિવર્તન જોઈએ” યાત્રાનો પ્રારંભ By Connect Gujarat 21 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા 2100 કિ.મી.ની યાત્રા, ઉમરગામથી અંબાજી સુધી પ્રથમ તબક્કામાં યાત્રા નિકળશે By Connect Gujarat 17 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાશે, તે પણ માત્ર 25 રૂપિયામાં..! આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કેહવામા આવ્યા છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે By Connect Gujarat 11 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : મોટેરા સ્ટેડિયમના બદલાયેલા નામનો બારડોલીમાં વિરોધ, જુઓ યાત્રા શરૂ થાય તે પહેલા શું થયું..! સરદાર સંકલ્પ આંદોલન સમિતિના નેજા હેઠળ આજે આ યાત્રાની શરૂઆત થાય તે પહેલાં જ અલ્પેશ કથીરિયા સહિત 70 કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. By Connect Gujarat 12 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn