જમ્યા બાદ રોજ કરો વજ્રાસન, ગેસ, અપચા જેવી અનેક સમસ્યાઓથી મળશે રાહત
‘યોગ ભગાડે રોગ’ આ કહેવત એકદમ સાચી છે. યોગ આપણાં તન મન સહિત આત્માને પણ શાંતિ આપે છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
‘યોગ ભગાડે રોગ’ આ કહેવત એકદમ સાચી છે. યોગ આપણાં તન મન સહિત આત્માને પણ શાંતિ આપે છે. યોગ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીકરવામાં આવી હતી
વડોદરામાં આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સાબરકાંઠાના હિંમતનગરના 63 વર્ષિય સાચા યોગ સાધક મહેંદ્રસિંહ રાજપુત પાણીમાં યોગ કરી નવી પેઢીને યોગ સાધના અંગેનો સંદેશ આપી રહ્યા છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની વાડી ખાતે ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ શહેરની એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.