અંકલેશ્વર: સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને સ્વેટરનું કરાયુ વિતરણ
સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું જેમાં ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું
સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું જેમાં ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોળ રાવળવાસ જામુડીવાસ ખાતે આવેલ આંગણવાડીમાં દારૂના નશામાં ચકચૂર એક ઇસમે આંગણવાડીમાં તોડફોડ કરી...।
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી ઝૂંપડામાં કાર્યરત છે, આ ઉપરાંત મમતા દિવસની ઉજવણી માટે પણ મુશ્કેલી પડી રહી છે.
રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી....
ભરૂચના દેત્રાલ ગામે 7 લાખના ખર્ચે આંગણવાડીના નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે.આંગણવાડીના મકાનનું નવ નિર્માણ થતા બાળકો માટે નવીન સુવિધા ઉભી થઇ
ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.